નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં (Nusrat Jahan) અંગે મહત્વના સમાચાર આવ્યાં છે. અચાનક તબિયત(Health) લથડી જતા તેને હોસ્પિટલ(Hospital)માં દાખલ કરવામાં આવી છે. નુસરત જહાંએ રવિવારે શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેને કોલકાતા(Kolkata)ના એપોલો ગ્લેનઈગલ્સ હોસ્પિટલમાં દાખલ કરાઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેં બધા પક્ષોના નેતાઓ સાથે વાત કરી, 2019નું અંતિમ સત્ર ખૂબ જ મહત્વપૂર્ણ: PM મોદી


નુસરતના પ્રવક્તા અભિષેક મજૂમદારે ટીએમસી સાંસદ હોસ્પિટલમાં દાખલ છે એ વાતને સત્તાવાર સમર્થન આપ્યું. મજૂમદારે  કહ્યું કે નુસરતનું સ્વાસ્થ્ય હાલ સારું છે અને તેને સોમવારે સુધીમાં હોસ્પિટલમાંથી રજા મળી શકે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube