નવી દિલ્હી: અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ને કદાચ આજથી પહેલાં ક્યારે તેમને આટલા ગુસ્સામાં જોયા નહી હોય. ઓફ સ્ક્રીન તો બિલકુલ નથી. ત્યારે પણ  જ્યારે એમએનએસ તેમના વિરૂદ્ધ આવી, ત્યારે પણ નહી જ્યારે બોફોર્સના દાગ તેમના પર ઉછળ્યા હતા, ત્યારે પણ નહી જ્યારે ઐશ્વર્યાના ઝડા સાથે લગ્ન અથવા પ્રેગ્નેંસીના મુદ્દાને લઇને ખોટા સમાચાર છપાયા હતા. પરંતુ હવે એટલા ગુસ્સે થયા કે સીધે-સીધા બ્લોગમાં લખ્યું દીધું કે મારા મોતની કામના કરનાર જે મેં મારા 90 મિલિયન ફોલોઅર્સને લખ્યું છે કે ઠોક દો સાલે કો, તો સોચ તેરા ક્યા હોગા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube