મુંબઈ: બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યાં છે અને હાલ તેઓ હોસ્પિટલમાં દાખલ છે. નાણાવટી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલુ છે. તેઓ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સના ટચમાં છે અને તેમને સતત અપડેટ આપી રહ્યાં છે. હવે તેમણે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક કામની વાતો શેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં કેપ્શનમાં જણાવ્યું છે કે આ 6 પ્રકારની આદતોવાળા લોકો ક્યારેય ખુશ રહેતા નથી. એવા લોકો તે જેઓ ઈર્ષા કરે, ધૃણા કરે, અસંતોષી હોય, ગુસ્સો કરતા હોય, હંમેશા શક કરતા રહે કે પછી બીજાના ભરોસો જીવતા હોય. આવા લોકો હંમેશા દુખી રહે છે. તેમણે આવા કામોથી દૂર રહેવું જોઈએ. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube