Diya Aur Baati Hum Fame Tv Actress: દેશભરમાં હાલ શ્રદ્ધા અને આફતાબ કેસની ચર્ચા થઇ રહી છે. આ દરમિયાન ટીવી અભિનેત્રી કનિષ્કા સોનીએ કહ્યું કે તેમની સ્ટોરી પણ કેટલીક હદે શ્રદ્ધાની સ્ટોરી સાથે મેચ થાય છે. અભિનેત્રીએ જણાવ્યું કે શ્રદ્ધાના મોત પહેલાં જે કંઇ તેની સાથે થયું છે એવું જ કંઇક મારી સાથે પણ થયું છે. અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું. વીડિયોમાં તેમણે જણાવ્યું કે તે શ્રદ્ધાના મોતથી ખૂબ દુખી છે સાથે જ તેમણે નામ જાહેર કર્યા વિના એક એક્ટર પર ગંભીર આરોપ લગાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાની શ્રદ્ધા સાથે કરી રિલેટ
'દિયા ઔર બાતી હમ' સીરિયલ ફેમ કનિષ્કા સોનીએ ઇન્ટરવ્યુંમાં કહ્યું કે - તે શ્રદ્ધાની સ્ટોરી સાથે પોતાને ઘણી હદ સુધી રિલેટ કરું છું. કારણ કે એક એક્ટરે તેમને પ્રપોઝ કરતાં લગ્નની વાત કરી હતી. કનિષ્કા સોનીએ જણાવ્યું કે તે એક્ટરની આદતો ખરાબ હતી તેનો સ્વભાવ પણ વોયલેંટ હતો. આ ઉપરાંત તે દારૂ પીતો હતો એંગર ઇશ્યૂઝ હતા. 


7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો:
 સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube