ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસના કારણે લોકડાઉનનો સિલસિલો ચાલી રહ્યો છે. સરકારે તેને 19 દિવસ માટે વધારવું પડ્યું. આ સ્થિતિમાં ફરીએકવાર જૂના કાળમાં ટીવી પર વર્ષોવર્ષ રાજ કરનાર સીરિયલો ફરીથી જોવા મળી રહી છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યાં છે. મહાભારત (Mahabharat) સીરિયલના સમયમાં ‘મેં સમય હું’નો અવાજ આવતો અને રસ્તાઓ સૂમસામ બની જતા હતા. જેટલુ રોમાંચક સીરિયલના પાત્રોનો અભિનય હતો, તેનાથી અનેગણુ વધુ રોમાંચક તેના પાત્રોનું સિલેક્શન હતું. તેના પડદા પાછળની વાત પણ રોમાંચક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૂફી પેન્ટલ પાસે હતી મોટી જવાબદારી
સીરિયલમાં શકુનીનુ પાત્ર ભજવનાર ગુફી પેન્ટલ સમગ્ર મહાભારતનો જીવ હતા. તેમનુ પાત્રે સૌથી અમર રહ્યું અને ભાંજે બોલવાની સ્ટાઈલ ઘર-ઘરમાં ફેમસ થઈ ગઈ. ગુફી પેન્ટલે માત્ર શકુનીની જ નહિ, પરંતુ પડદા પાછળ પણ અનેક જવાબદારીઓ ભજવી હતી. તેઓ સીરિયલના એસોસિયેડ ડાયરેક્ટર પણ હતા. 


ગુજરાતમાં કોરોનાના દર્દીઓને ધર્મ આધારે અલગ કરવાના મુદ્દે વિદેશ મંત્રાલયે USCIRFની ઝાટકણી કાઢી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર