નવી દિલ્હી : પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્મા હાલમાં જ મુંબઇ એરપોર્ટ પર વ્હીલચેર પર જોવા મળ્યો હતો. કપિલ શર્મા વ્હીલચેર પર જોવા મળતા અનેક ફેન્સ સવાલો ઉઠાવી રહ્યા હતા. તેને શું થયું તે અંગે પણ ચિંતિત હતા. આખરે કપિલ શર્માને શું થયું તે અંગે કપિસ શર્માએ પોતે જ ખુલાસો કર્યો હતો. તેણે જે ખુલાસો કર્યો તેના કારણે ફેન્સમાં હાશકારો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાત ખુન માફ? હત્યાની દોષી શબનમની ફાંસી ટળી, બીજી વખત રાજ્યપાલને મોકલી અરજી


સ્પોટબોય સાથેની વાતચીતમાં કપિલ શર્માએ કહ્યું કે, હું સ્વસ્થય છું પર જીમમાં બેક ઇન્જરી થઇ ગઇ હતી. જે થોડા દિવસોમાં સારી થઇ જસે. તમારા કન્સર્ન માટે આભાર. કપિલ શર્માએ એરપોર્ટ પર તમામ ફેન્સ અને લોકોને ત્યારે હેરાન કરી દીધા જ્યારે તે વ્હીલચેર પર બેસીને એરપોર્ટમાં જોવા મળ્યો. આ ઉપરાંત કપિલ શર્માએ ચહેરા પર મોટુ માસ્ક પણ પહેરેલું હતું. 


ટૂલકિટ કેસમાં દિશા રવિને 1 લાખના જાત જામિન પર છુટકારો, દિલ્હી પોલીસના ગંભીર આરોપ


કેન્દ્રીય મંત્રી Pralhad Joshi નું Rahul Gandhi પર નિશાન, ટ્રેક્ટર પર એક્ટર બનવાનો પ્રયાસ કરે છે


થોડા દિવસો પહેલા જ કપિલ શર્માનો શો બંધ થઇ ચુક્યો છે. જો કે આ શોકો હંમેશા માટે બંધ નથી થયો. થોડા સમયના બ્રેક બાદ આ શો પરત ચાલુ કરવામાં આવશે. અત્યાર સુધી કોવિડના કારણે શોમાં દર્શકો નહોતા. પરંતુ જ્યારે શો ફરી શરૂ થશે ત્યારે ઓડિયન્સ પણ જોવા મળશે. ગત્ત મહિને જ કપિલ બીજી વખત પાપા બન્યા છે. કપિલની પત્નીએ ફેબ્રુઆરીમાં પુત્રને જન્મ આપ્યો હતો. કપિલ અત્યાર સુધી પુત્રી અને પુત્રનાં પિતા છે. શો બંધ થયા બાદ કપિલ પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube