ઝી મીડિયા/બ્યૂરો :દેશભરમાં કોરોના વાયરસના કહેરને કારણે થયેલા લોકડાઉનમાં લોકોને ઘરની અંદર રહેવાની પ્રેરણા આપવા માટે તમામ પોતપોતાના પ્રયાસો કરી રહ્યાં છે. આ કારણે જ દૂરદર્શને દર્શકોના મનોરંજન માટે 90ના દાયકાના રામાયણ (Ramayan) અને મહાભારત ફરીથી શરૂ થઈ ગયું છે. હાલ આ બંને સીરિયલએ લોકોનું દિલ જીતી લીધું છે, તેથી જ તે ટીઆરપી રેટમાં સૌથી આગળ પહોંચી ગઈ છે. તો સોશિયલ મીડિયા પર આ સીરિયલને લઈને ધૂમ મચેલી છે. પરંતુ હવે મહાભારત(Mahabharat) ના એક સીનમાં લોકોને કૂલર જેવી ચીજ નજર આવી છે. જેના બાદ તેના પર અનેક MEME બની રહ્યા છે. પરંતુ આ તસવીર પાછળ એક હકીકત છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર