નવી દિલ્હી : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ડો. હંસરાજ હાથીનું પાત્ર ભજવનાર કવિ કુમાર આઝાદનું આજે મહારાષ્ટ્રના મીરા રોડ વોકહાર્ટ હોસ્પિટલમાં હાર્ટએટેકથી મોત નિપજ્યું છે. તેમણે આમિર ખાનની મેલા અને પરેશ રાવલ સાથે ફંટૂશ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આર જે આલોકે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાન્ટ દ્વારા જાણકારી શેર કરી હતી. કવિ કુમાર આઝાદના મોતથી આ સિરિયલના તેમના લાખો ચાહકોને ભારે આંચકો લાગ્યો છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...