નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના આકસ્મિક નિધન પર દુખ વ્યક્ત કરતાં રાજકુમાર રાવ (Rajkummar Rao)એ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ''તમારી યાદ આવશે ભાઇ''. અને હવે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા (Dil Bechara)'ને પ્રમોટ કરવાની જવાબદારી પોતાના ખભા પર લીધી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરૂવારે બપોરે આ જાહેરાત કરી કે સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા' 24 જુલાઇના રોજ ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર કરવામાં આવશે. તેના તાત્કાલિક બાદ રાજકુમાર રાવે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મના પોસ્ટરને શેર કર્યું હતું.   


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube