મુંબઇ: બોલીવુડના જાણિતા એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) એ ગત મહિને 14 જૂનના રોજ મુંબઇ સ્થિત પોતાના ઘરમાં જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં મુંબઇ પોલીસ સતત તપાસ કરી રહી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મુદ્દે ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલીને સોમવારે બાંદ્વા પોલીસ સ્ટેશનમાં લગભગ 3 કલાક પૂછપરછમાં લગભગ 30 થી 35 પ્રશ્નો પૂછવામાં આવ્યા. આ મામલે જલદી જ શેખર કપૂરનું નિવેદન લેવામાં આવશે. જેમણે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) વિશે સૌથી પહેલાં ટ્વિટ કર્યું હતું. આ ઉપરાંત એક મોટા પ્રોડક્શન હાઉસના માલિકને પૂછપરછ માટે જલદી જ બોલાવવામાં આવી શકે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube