Raj Anadkat On Quitting Taarak Mehta Ka Ooltah Chashmah: સોની સબ પર લાંબા સમયથી પ્રસારિત થનાર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ભલે એક ફેમિલી ડ્રામા છે, પરંતુ આ શો દર્શકોને મનોરંજન પુરૂ પાડવાની એકપણ તક છોડતો નથી. 2008 માં શરૂ થનાર આ શોએ એવા પાત્રો આપ્યા છે, જે દર્શકોના દિલ પર રાજ કરે છે. જોકે ગત કેટલાક સમયથી ઘણા સ્ટાર્સે શો છોડી દીધો અને કેટલાકના છોડવાની અટકળો તેજ છે. જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશી (Dilip Joshi) ના ઓન-સ્ક્રીન પુત્ર ટપ્પૂ એટલે કે રાજ અનડકટ (Raj Anadkat) ના શો છોડવાના સમાચાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાંબા સમયથી અનુમાન લગાવવામાં આવ્યું છે કે TMKOC ના ટપ્પૂ એટલે કે રાજ અનકડટે શો છોડી દીધો છે. થોડા સમય પહેલાં એક પોસ્ટ દ્વારા મોટા પ્રોજેક્ટ પર કામ કરવાની ખુશી પણ વ્યક્ત કરી હતી. એવામાં લોકો માની રહ્યા હતા કે, કદાચ શો છોડવાના સમાચાર સાચા છે. જોકે આખરે રાજ અનડકટે પહેલીવાર શો છોડવા પર મૌન તોડ્યું છે, સાથે જ ફેન્સ વચ્ચે એક સસ્પેંસ પણ ક્રિએટ કરી દીધું છે. 

આ પણ વાંચો:  શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે બાજરીનો રોટલો, ફાયદા જાણીને બીજાને પણ આપશો સલાહ
આ પણ વાંચો:  ચહેરાને ચમકાવશે બારમાસીનું ફૂલ, ઢળતી ઉંમરમાં પણ નહી દેખાય કરચલી-કાળા ડાઘ
આ પણ વાંચો:  Beauty Remedies: ડુંગળીમાં મિક્સ કરી લગાવો આ વસ્તુ, ચાંદ જેવું ચમકશે મુખડું


ભારતમાં ઝડપથી ફેમસ થઇ રહ્યું છે આ ચીનનું ફળ, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube