ઝી મીડિયા/બ્યૂરો :દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus) ના મામલાની સંખ્યા 1.8 કરોડને પાર થઈ ગઈ છે. જ્યારે કે અંદાજે 6,88,000 લોકો આ બીમારીથી જીવ ગુમાવી ચૂક્યા છે. તો ભારતમાં પણ આ વાયરસનો પ્રકોપ ચાલુ છે. દેશભરમાં અત્યાર સુધી 18 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. જેમાંથી 11 લાખની ઉપર આ બીમારીથી રિકવર થઈ ચૂક્યા છે. તેમજ ભારતમાં 38 હજાર લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. આ વાયરસે મનોરંજન જગતને પણ પોતાની ઝપેટમાં લીધો છે.


સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતા અમદાવાદનો સૌથી મોટો મોલ બંધ કરાવાયો


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર