સુરેન્દ્રનગરઃ જમ્મુ-કાશ્મીરમાં દેશની રક્ષા કરતા ચોટીલાના ચોરવીરા ગામના રઘુભાઈ બાવળીયા શહીદ થયા છે. આ જવાન ફરજ દરમિયાન શહીદ થયો છે. ચોટીલાના ચોરવીરા ગામના રઘુભાઈ બાવળીયા જમ્મુ-કાશ્મીરમાં આર્મીમાં ફરજ બજાવતા હતા. આ દરમિયાન તેમને ગોળી વાગતા શહીદ થયા છે. 
સુરેન્દ્રનગર 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશની સેવા કરવા દરમિયાન શહીદ થતા પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લહેર જોવા મળી રહી છે. આ જવાનના પાર્થિવ શરીરને આવતીકાલે વતન ચોરવીરા લાવવામાં આવશે. ત્યારબાદ ગાર્ડ ઓફ ઓનર આપી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube