ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ એપ્રિલ મહિનાની શરૂઆત થતાની સાથે જ સમગ્ર રાજ્યમાં અને સાથે જ અમદાવાદમાં જે પ્રકારે ગરમીનું જોર વધ્યું છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને કોઈ અગવડતા ન પડે તેમજ લોકો બીમાર ના પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવાનું નિર્ણય કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાલાની પડખે છે આ રાજવી પરિવાર! કહ્યું; રજવાડાનાં સમયમાં અક્કડ વલણ અપનાવ્યું હોત તો


મહત્વના ચાર રસ્તા કે જ્યાં લાંબા સમય સુધી સિગ્નલ બંધ હોય છે તેવા ચાર રસ્તા પર ગ્રીન નેટ બાંધવામાં આવશે. તેથી વાહન ચાલકોને ડાયરેક્ટ સૂર્યપ્રકાશનો સામનો કરવો ના પડે. લાંબા સમય સુધી સિગ્નલ બંધ હોય છે તેવા ચાર રસ્તા પર ગ્રીન નેટ બાંધવામાં આવશે. તેથી વાહન ચાલકોને ડાયરેક્ટ સૂર્યપ્રકાશનો સામનો કરવો ના પડે. 


પરશોત્તમ રૂપાલાને આ ભૂલ ભારે પડી! કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ, જાણો કોણે કરી?


લાંબા સમય સુધી સિગ્નલ બંધ હોય છે તેવા ચાર રસ્તા પર ગ્રીન નેટ બાંધવામાં આવશે. શહેરના તમામ વોર્ડમાં અંદાજે 25 જેટલી પાણીની પરબ ઉભી કરવામાં આવશે. જેમાં પીવા લાયક ઠંડુ પાણી નાગરિકોને મળી રહેશે. સાથે પાણીજન્ય રોગચાળો ઉનાળામાં મોટા પ્રમાણમાં ફેલાતો હોય છે જે ન ફેલાય તેના માટેનું પણ ખાસ ધ્યાન રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે. 


આ વિસ્તારમાં ફિલ્મી સ્ટોરી જેવી ઘટના; હિસ્ટ્રીશીટરને ભગાડવા પરિવારે કર્યો આવો પ્રયાસ


રોગચાળો અટકાવવા માટે જો કોઈ વિસ્તારમાં પાણીજન્ય રોગોની ફરિયાદ આવે તો ત્યાંથી તાત્કાલિક સેમ્પલ લેવા તેમજ ખાણીપીણીની જગ્યાઓ પરથી પણ સમયાંતરે સેમ્પલ લેવાની સૂચના આપવામાં આવી છે.