Anant Ambani Radhika Merchant Marriage: અનંત અંબાણી અને રાધિકા મર્ચેટની બહુપ્રતિક્ષીત લગ્નની શુભ કરતાં અંબાણી પરિવારે ગુજરાતના જામનગરમાં સ્થિત એક વિશાળ પરિસરની અંદર 14 મંદિરોનું નિર્માણ કરાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જટિલ નક્કાશીદાર સ્તંભ, દેવી-દેવતાઓની મૂર્તિઓ, ભીંતચિત્ર શૈલીની પેટિંગ અને પેઢીઓની કલાત્મક વિરાસતથી પ્રેરિત વાસ્તુકલાની વિશેષતાવાળા આ મંદિર પરિસર ભારતની સમૃદ્ધિ અને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખને લગના ઉત્સવના કેન્દ્રમાં રાખે છે. 


તમારા બાળકને ચોકલેટ બદલે આપો આ વસ્તુ, સ્વાસ્થ્યનો છે ખજાનો, ફાયદા જાણશો તો ચોંકી જશો
તમારું બાળક વધુ ચોકલેટ ખાય છે તો થઇ જાવ સાવધાન, નહીંતર ગંભીર બિમારીનો બનશે શિકાર


પ્રસિદ્ધ શિલ્પકારો દ્વારા જીવંત બનાવવામાં આવેલ, મંદિરની કળા વર્ષો જૂની ટેક્નોલોજી અને પરંપરાઓનો ઉપયોગ કરે છે. આ પહેલ સ્થાનિક કારીગરોની અવિશ્વસનીય કૌશલ્યને ઉજાગર કરે છે, જે ભારતીય વારસો, પરંપરા અને સંસ્કૃતિને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન નીતા અંબાણીના વિઝનને પ્રતિબિંબિત કરે છે.


Doom Calculator: હવે જાણી શકશો મોતની તારીખ! 6 મિલિયન લોકો પર થયું ટેસ્ટિંગ
Beyt Dwarka: દરિયાની વચ્ચોવચ વસેલો બેટ દ્વારકા આઇલેંડ, જાણો અહીંના બેસ્ટ ટૂરિસ્ટ સ્પોટ્સ


જામનગરના મોતીખાવડીમાં સ્થિત મંદિર પરિસરમાં સ્થાનિક લોકો અને કારીગરોની સાથે વાત કરતાં નીતા અંબાણીએ તેમની બનાવેલી કલાકૃતિઓ વિશે જાણકારી લેતાં તેમના કામની પ્રશંસા કરી. મંદિર પરિસરમાં હાજર સ્થાનિક લોકો અને કારીગરોએ કહ્યું કે આનાથી તેમને એવું લાગે છે કે તેઓ પણ આ લગ્નની ઉજવણીનો એક ભાગ છે.


ગરમી શરૂ થાય તે પહેલાં ઘરે લાવો 1.5 Ton Split AC, આ કંપની આપી રહી છે 50% ડિસ્કાઉન્ટ
કંન્ફ્યૂઝ છો??? સ્વાસ્થ્ય માટે કાળી દ્વાક્ષ સારી કે લીલી? જાણો બંને દ્રાક્ષના ફાયદા


અનંત અંબાણી અને રાધિકા મર્ચેટ હાલમાં પ્રી વેડિંગ સમારોહમાં વ્યસ્ત છે, જે 1 થી 3 માર્ચ સુધી ગુજરાતના જામનગરમાં થશે. આ સ્ટાર્સથી ભરેલો કાર્યક્રમ હશે, જેમાં ઘણી ટોચની હસ્તીઓ પણ સામેલ થશે. તેમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આમિર ખાન અને રજનીકાંત સહિત ઘણા લોકપ્રિય ભારતીય કલાકારો પોતપોતાના પરિવારો સાથે ઉત્સવની ઉજવણી કરશે. આ પ્રિ-વેડિંગ સેલિબ્રેશન માટે સલમાન ખાન જામનગર પણ જશે. અક્ષય કુમાર તેમની પત્ની ટ્વિંકલ ખન્ના સાથે પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં પણ ભાગ લેશે.


Mahashivratri 2024: ભોલેનાથના શિવલિંગ પર અર્પણ કરો આ 5 વસ્તુ, ભક્તો પર વરસશે વિશેષ કૃપા
શિવરાત્રી પર ભોલેનાથને પ્રસન્ન કરવાના 10 ઉપાયો, સમસ્યા ભાગશે અને મનોકામના થશે પૂર્ણ!