નિધીરેશ રાવલ/કચ્છ :પાલનપુર-ગાંધીધામ રેલવે સેક્શનમાં આજે સવારે ભૂજ પાલનપુર (Bhuj Palanpur Train) ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઊતરી ગયું હતું. જેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ એન્જિન ટ્રેક પરથી ઉતરી જવાને કારણે અનેક ટ્રેનોને અસર થઈ છે. જેને કારણે આજે હજારોની સંખ્યામાં મુસાફરો (Passengers) અટવાયા છે. કેટલીક ટ્રેનોને અન્ય રેલવે સ્ટેશન  (Railway Station) પર અટકાવી દેવાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મશીનમાં દોરા સાથે ગોળ ગોળ ફર્યો કામદાર, રુંવાડા ઉભા દેશે સુરતની કંપનીનો આ Video


ગુજરાતમાં ચોરી કરતી યુપીની ભાતુ ગેંગની ગજબની મોડસ ઓપરેન્ડી, હંમેશા મંદિરોમાં જ રોકાણ કરતા


ઘટના બાદ રેલવે પ્રશાસને તાત્કાલિક કામગીરી હાથ ધરી છે, જેથી રાબેતા મુજબ રેલવે વ્યવહાર ફરીથી શરૂ કરી શકાય. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, અને મોટી દુર્ઘટના ટળી છે.  


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :