ઝી મીડિયા/બ્યૂરો :રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પોતાની ટ્વિટમાં ગુજરાત સરકાર (Gujarat government) પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ આજે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, COVID-19 માં મૃત્યુદર. ગુજરાતમાં 6.25 ટકા, મહારાષ્ટ્ર 3.73 ટકા, રાજસ્થાન 2.32 ટકા, પંજાબ 2.17 ટકા, પોંડિચેરી 1.98 ટકા, ઝારખંડ 0.5 ટકા, છત્તીસગઢ 0.35 ટકા. ગુજરાત મોડલ ઉજાગર....


શિક્ષણ બોર્ડની ઘોર બેદરકારી, ધોરણ 12માં તમામ વિષયની પરીક્ષા આપનારા વિદ્યાર્થીને 2માં ગેરહાજર બતાવાયો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં ચોથા સ્થાન પર છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દિલ્હી ક્રમશ પહેલા, બીજા અને ત્રીજા સ્થાન પર છે. જોકે, COVID-19 ના દર્દીઓના મોતના મામલે ગુજરાત ટોચ પર છે. ગુજરાતમાં મૃત્યુદર નેશનલની સરખામણીમાં (2.86 ટકા) એટલે બમણાથી વધુ છે. 


સૂર્યએ કર્યો મિથુન રાશિમાં પ્રવેશ, 8 રાશિવાળા થશે માલામાલ, પણ 4 રાશિઓને પડશે ભારે...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર