ઝી ન્યૂઝ/ગાંધીનગર: રાજ્યમાં અવાર નવાર અનેક ખાતાઓમાં અધિકારીઓની પોસ્ટિંગ અને બદલીના આદેશ આપવામાં આવે છે. ત્યારે મામલતદાર કક્ષાના વર્ગ બેના અધિકારીઓને પોસ્ટિંગ અને બદલીના આદેશ છૂટ્યા છે. રાજ્યમાં 26 અધિકારીઓને પોસ્ટિંગ અપાયું છે તો ૩ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મહેસુલ વિભાગ મોડી રાત્રે મામલતદાર કક્ષાના વર્ગ બેના અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING