Harsh Sanghvi પ્રશાંત ઢીવરે/સુરત : સુરતમાં નવરાત્રિના આયોજન દરમિયન ગૃહરાજ્ય મંત્રી વડોદરામાં એક સગીરા સાથે થયેલા ગેંગરેપની ઘટનાની વાત કરતા ભાવુક થયા હતા. તેમણે જાહેરમાં કહ્યું કે, મારી ગુજરાતની દીકરી સાથે જે ઘટના બની છે, તેનાથી મારું લોહી ઉકળી ગયું  છે. આ દરીંદાને પકડવા પોલીસને માં અંબા શક્તિ આપે. અંબાના ચરણોમાં વંદન કરી આરોપીઓને પકડી પાડીશું . આપણી પાસે રાજનીતિ પાસે અનેક મોકા હોય છે. નવરાત્રી ના તહેવાર માં અપરા પર્વ ને કોઈ બદનામ કરે તેવું કામ નહિ કરતા. માં અંબે અને ઘરે રહેલ માંનો વિચારીને કોઈ ખોટું કામ નથી કરતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરે રહેલી માંનો વિચારીને કોઈ ખોટું કામ નંઇ કરતા
સુરતમાં નવરાત્રિના એક કાર્યક્રમ દરમિયાન ગૃહરાજ્ય મંત્રી વડોદરા ગેંગરેપની ઘટનાની યાદ કરતા ભાવુક થયા હતા. ગૃહરાજ્ય મંત્રીએ નિવેદન આપતા જણાવ્યું કે, મારી ગુજરાતની દીકરી સાથે જે ઘટના બની છે. મારું લોહી ઉકળી ગયું છે. આ દરીંદાને પકડવા પોલીસને માં અંબા શકતી આપે. અંબાના ચરણોમાં વંદન કરી આરોપીઓને પકડી પાડીશું, ભલે કોઈ પણ ખૂણામાં છુપાયા હોય. આપણી પાસે રાજનીતિ પાસે અનેક મોકા હોય છે. નવરાત્રિના તહેવારમાં આપણા પર્વને કોઈ બદનામ કરે તેવું કામ નહિ કરતા. માં અંબે અને ઘરે રહેલ માંનો વિચારીને કોઈ ખોટું કામ નંઇ કરતા.


સુખી સંપન્ન હીરા ઉદ્યોગપતિની બંને દીકરીઓ લેશે દીક્ષા, વૈભવી જીવન અને કરોડોની સંપત્તિ ત્યજી દેશે


 


નવરાત્રિ પછી કંઈક મોટું થશે, અંબાલાલ પટેલે અત્યારથી કરી દીધી વાવાઝોડાની આગાહી