નવી દિલ્હી : ગણતંત્ર દિવસ પ્રસંગે દેશમાટે વિશિષ્ટ સેવા આપનાર નાગરિકોને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવતા હોય છે.આ વખતે પણ તેની જાહેરાત કરવામાં આવી છે. આ પુરસ્કારમાં 7 હસ્તિઓને પદ્મ વિભૂષણ અને 16 લોકોને પદ્મ ભૂષણ અને 118 લોકોને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતનાં કુલ 8 ગુજરાતીઓને પણ આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું છે. જે પૈકી બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 7 લોકોને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ગુજરાતનાં આઠ મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત
ક્રમ નામ ક્ષેત્ર પુરસ્કાર
1 બાળકૃષ્ણ દોશી સ્થાપત્ય પુદ્મભૂષણ
2 ગફૂર બિલખિયા વ્યાપાર પદ્મ શ્રી
3 એચ.એમ દેસાઇ સાહિત્ય અને શિક્ષણ પદ્મશ્રી
4 સુધીર જૈન વિજ્ઞાન અને ઇજનેરી પદ્મશ્રી
5 યઝદી નૌશેરવાન કારંજીયા કળા પદ્મશ્રી
6 નારાયણ જોશી કારિયલ સાહિત્ય અને શિક્ષણ પદ્મશ્રી
7 શાહબુદ્દીન રાઠોડ સાહિત્ય અને શિક્ષણ પદ્મશ્રી
8 ડૉ. ગુરદીપ સિંહ ચિકિત્સા પદ્મશ્રી

પદ્મ પુરસ્કાર મેળવનાર ગુજરાતીઓ
પદ્મ ભૂષણ પુરસ્કાર
બાલકૃષ્ણ દોશી- સ્થાપત્ય ક્ષેત્ર (Shri Balkrishna Doshi Filed: Others Architecture)


પદ્મશ્રી પુરસ્કાર Padma Shri
1. ગફુરભાઇ બિલખીયા- વ્યાપાર ક્ષેત્રે (Gafurbhai Bilakhia- Field: Trade and Industry)
2.  એચ.એમ દેસાઇ - સાહિત્ય અને શિક્ષણ (H M Desai Filed: Literature and Education)
3. સુધીર જૈન- વિજ્ઞાન અને ઇજનેરી (Sudhir Jain Filed: Science and Engineering)
4. યઝદી નૌશેરવાન કારંજીયા - કળા ક્ષેત્રે (Yazdi Naoshirwan Karanjia Filed: Art)
5. નારાયણ જોશી કારિયલ - સાહિત્ય અને શિક્ષણ (Narayan Joshi Karayal Filed: Literature and Education)
6. શાહબુદ્દીન રાઠોડ - સાહિત્ય અને શિક્ષણ (Shahbuddin RathodFiled: Literature and Education)
7. ગુરદીપ સિંહ - ચિકિત્સા ક્ષેત્રે (Dr. Gurdip SinghFiled: Medicine)