Tapi News : તાપી જિલ્લાના વ્યારા અને વાલોડને જોડતો અંતરિયાળ ગામનો પુલ લોકાર્પણ પહેલાજ ધરાસાઈ એન્કર તાપી જિલ્લાના વ્યારા અને વાલોડને જોડતો અંતરિયાળ ગામનો પુલ લોકાર્પણ પહેલાજ ધરાસાઈ થઈ જતા તંત્ર અને એજેનસી વચ્ચેનો ભ્રષ્ટચાર નો પોપડો બહાર આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાપી જિલ્લાના વ્યારાના માયપુર ગામ અને વાલોડને દેગામાં ગામ વચ્ચેથી પસાર થતી મીંઢોળા નદી પર 2021 ના વર્ષમાં પુલનું બાંધકામ શરૂ કરાયું હતું. આ પુલનું લોકાર્પણ થાય તે પહેલાજ પુલ ધરાસાઈ થવાના કારણે આ પુલ સાથે સંલગ્ન 15 જેટલા ગામોના લોકોમાં આક્રોશ ફેલાયો છે. 


વાવાઝોડામાં દ્વારકા મંદિરની બંને ધજા ખંડિત થઈ, ભક્તો નિરાશ થયા


પુલના તકલાધી બાંધકામને લઈને પુલ લોકાર્પણ પહેલા ધરશયી થયો છે, જેથી મોટી જાનહાની ટાળી છે, પરંતુ આ પૂલ ના બાંધકામ ચોક્ક્સ પણે મોટો ભ્રષ્ટાચાર થયો છે, જે અંગે તલસર્પશી અને ન્યાયકી તાપશ થાય તે અંગે સ્થાનિકો માગણી કરી રહ્યાં છે.


હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : હવેના બે દિવસ ગુજરાત માટે ભારે, આવતીકાલે સાંજે ટકરાશે


આગાહીકાર અંબાલાલ પટેલે તો કહી દીધું, વાવાઝોડું વિનાશ વેરશે, કાળો કેર વર્તાવશે