Surat News ચેતન પટેલ/સુરત : સુરત એરપોર્ટ પર વેન્ચુરા પ્લેન સાથે દસ દિવસમાં બીજી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સુરત વેન્ચ્યુરા પ્લેનના ટાયરની હવા નીકળી ગઈ હતી. વહેલી સવારે અમદાવાદ ટુ સુરતની ફલાઇટ પહોંચી હતી, જેમાં આ બનાવ બન્યો હતો. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બની ન હતી. જેથી સુરત એરપોર્ટના તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. મહત્વનું છે કે થોડા દિવસ પહેલાં વેન્ચુરા ફ્લાઈટનું ટાયર ફાટતાં નવું ટાયર લગાવવામાં આવ્યું હતું. જોકે ફરી એકવખત વેન્ચુરા ફ્લાઈટના ટાયરની હવા નીકળી જતાં પાછળ આવી રહેલી ફ્લાઈટને થોડા સમય માટે હવામાં રાખવી પડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું બન્યું હતું
સુરત એરપોર્ટ ફરી એક વખત દુર્ઘટના થતા રહી ગઈ હતી. અમદાવાદથી સુરતના વેન્ચ્યુરા પ્લેનના ટાયરની હવા નીકળી ગઈ હતી. વહેલી સવારે અમદાવાદથી સુરતની ફ્લાઈટ એરપોર્ટ પર આવી પહોંચી હતી. સદનસીબે કોઈ દુર્ઘટના બની ન હતી. થોડા દિવસ પહેલા આ જ કંપનીના 9 સીટર પ્લેનમાં ટાયર ફાટતા નવું ટાયર લગાવામાં આવ્યું હતું. આ સમસ્યા થતા પાછળ આવી રહેલ ફલાઇટને થોડા સમય માટે હવામાં રાખવી પડી હતી.


અંબાલાલ કાકાએ ભારે કરી! ગુજરાતમાં વરસાદ વર્લ્ડકપ અને નવરાત્રિની મજા બગાડશે, જાણી લો


 


રાત ગઈ બાત ગઈ! નેતાઓનું સફાઈ અભિયાનનું નાટક, જ્યાં સફાઈ કરી ત્યાં કચરાના ઢગલા દેખાયા