Types Of Onions: શેકેલુ ખાવાનુ અનેક લોકોને પસંદ આવે છે. અનેક લોકો બાર્બેક્યૂ ખાવાનુ પસંદ કરે છે. આવામાં ડુંગળી એવુ શાક છે, જે તેના તીખા સ્વાદને કારણે આંખમાં પાણી લાવી દે છે. અનેક લોકો ભોજનમાં અડધી કાચી ડુંગળી ખાવાનુ પસંદ કરે છે. જેમાં કેટલાક લોકો ડુંગળીને શેકીને ખાવાનુ પસંદ કરે છે. ત્યારે તમને ખબર નહિ હોય કે આ શેકેલી ડુંગળી તમારા સ્વાસ્થયને બહુ જ ફાયદો કરાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડુંગળી એક્સિ ઓક્સિડન્ટ અને ટ્રાઈગ્લિસરાઈડ્સથી ભરપૂર હોય છે. આ બંને તત્વો સોજાની સમસ્યા સામે લડે છે અને રક્ત કોશિઓમા ઉત્પાદન તેજીથી કરે છે. તેનુ સેવન આપણા હૃદય માટે બહુ જ સારુ કહેવાય. તે રક્તના પ્રવાહને જોમખથી દૂર રાખે છે. આવામાં જ ડુંગળી શેકવામાં આવે તો તેના તત્વો વધુ સારી રીતે શરીરમાં કામ કરે છે. 


આ પણ વાંચો:  નીતા અંબાણીથી કમ નથી વેવાણ, બ્યૂટીથી માંડીને બિઝનેસમાં વેવાણને પણ આપે છે માત
આ પણ વાંચો: જાણો શું કરે છે મુકેશ અંબાણીની સાળી, નીતા અંબાણી અને મમતા વચ્ચે છે ગજબનું બોન્ડીંગ
આ પણ વાંચો:
 ગુજરાતના આ ગામમાં નણંદ ભાભી સાથે ફરે છે ફેરા! બહેન ઘોડીએ ચઢીને જાય છે ભાભીને પરણવા
આ પણ વાંચો:  આ પણ વાંચો: Jeans Treand : ટ્રેન્ડમાં છે જિન્સની આ 10 સ્ટાઈલ, તમને આપશે કૂલ અને ફન્કી લુક


રોજ ડુંગળી ખાવાથી તમારા હેલ્થની અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. તે તમારા મળ ત્યાગમાં મદદ કરે છે. ડુંગળી ફાઈબર અને પ્રોબાયોટિક્સનો સમૃદ્ધ સ્ત્રોત છે. જે તમારા આંતરડાને સ્વસ્થ રાખવામાં ઉપયોગી સાબિત થાય છે. પ્રોબાયોટિક્સ ગેસ પચાવવા માટેનુ ફાઈબર છે. 


અનેક લોકો કહે છે કે, શેકેલી ડુંગળી હેલ્થ માટે હાનિકારક છે. તો એમ પણ કહે છે કે, તે કાર્સિનોજેનિક પણ હોઈ શકે છે. કેટલાક એમ કહે છે કે, શેકેલુ ભોજન ખાવાથી કેન્સર થઈ શકે છે. જોકે, શેકેલુ ભોજન ખાવાથી કેન્સરનુ પ્રમાણ વધે છે તે વાત સાચી છે. ભોજન શેકવા પર તેમાં રેડિયલ નામના પદાર્થ બને છે. જે તમારા શરીર માટે હાનિકારક હોય છે. તે વાસ્તવમાં અનેક બીમારીનુ કારણ બને છે. 


આ પણ વાંચો: દૂધની મલાઈ ફેંકવાની ભૂલ ભૂલથી પણ ન કરતા, જાણો ફાયદા અને ઉપયોગ
આ પણ વાંચો: Shani Uday:5 માર્ચથી આ લોકોને મળશે બમ્પર લાભ, શનિના આશીર્વાદથી થશે ભાગ્યોદય
આ પણ વાંચો: પહાડી વિસ્તારોમાં ફરવા માંગો છો તો આ છે બેસ્ટ ઓપ્શન, કુદરતી સૌદર્યનો છે ખજાનો


પેટ ફૂલવાની સમસ્યા જે લોકોને આવતી હોય તેઓએ શેકેલી ડુંગળી ટ્રાય કરવી જોઈએ. આ રીતે વજન પણ ઘટાડી શકાય છે. આ પ્રયોગ સરળ, પ્રભાવી અને સ્વાદિષ્ટ છે.


આ પણ વાંચો: આ મંદિરમાં મૂર્તિની નહીં પણ યોનિની થાય છે પૂજા, 3 દિવસ નદીનું પાણી થઈ જાય છે લાલ
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ? આ ઇશારાઓથી પડી જશે ખબર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube