Belly Fat: મેદસ્વીપણાની સમસ્યાથી 10માંથી 8 લોકો પરેશાન છે, ઘણી વખત તમે મેદસ્વી હોતા નથી, પરંતુ પેટ પર રહેલી ચરબી તમને કદરૂપું દેખાવ આપે છે. પેટ પર જામેલી ચરબીથી ઘણા રોગોને આમંત્રણ આપે છે. તે સ્થૂળતાને પણ વધારે છે. મોટાભાગના કેસોમાં એક ખાસ ઉંમર બાદ સ્ત્રી અને પુરૂષ બંનેને આ સમસ્યા થઈ શકે છે. તમને જણાવીએ કે, તમારે એવું તો શું કરવું જોઇએ કે આ સમસ્યા ન થયા અથવા તો થઈ ગયા બાદ તેને કેમ ઘટાડી શકાય. માત્ર આ ધ્યાનમાં રાખો કે, આ મુદ્દાઓનું નિયમિતપણે પાલન થવું જોઇએ ના કે ક્યારે ક્યારે કર્યા અને બાદમાં છોડી દીધા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમીન ખરીદવા જઇ રહ્યા છો તો Website છે વરદાન! મિનિટોમાં બતાવશે બધી જ ડીટેલ્સ
PM મોદીના ફેન બનતાં જ આ દિગ્ગજ ઉદ્યોગપતિની નેટવર્થમાં 8,16,31,64,07,500 રૂ.નો ઉછાળો
સામાન્ય જનતાને મોટો ઝટકો, 4 ગણા મોંઘા થયા ટામેટા, 1 કિલોનો ભાવ 120 રૂપિયા પહોંચ્યો
બસ 3 દિવસ અને 1 જુલાઇથી થવા જઇ રહ્યા છે આ મોટા ફેરફાર! સીધી તમારા ખિસ્સા પર પડશે અસર


પેટના દુખાવામાં જ નહીં પણ પેટમાં સંગ્રહિત ચરબી ઘટાડવામાં પણ અજમાવો રામબાણ છે. તેના સેવનથી પેટની ચરબી ઓછી થાય છે. આ પેટની ચરબી ઘટાડવા માટે અસરકારક છે, ખાધા પહેલા અજમાનું પાણી પીવાથી પાચક શક્તિ પણ મજબૂત બને છે.


ઘણા લોકો પેટ ભરીને ખાય છે, જ્યારે યોગ્ય છે કે તમારે થોડું- થોડું ખાવું જોઇએ. જો તમે એક જ સમયે ખૂબ જ ખોરાક લો છો, તો હવે તમારે આ ટેવ બદલવાની જરૂર છે. દર બે કે ત્રણ કલાકે થોડું ખાવું સારું છે અને મહત્તમ પ્રવાહી લેવું જોઈએ.


જલદી જ લોન્ચ થશે વિજળી ઉત્પન્ન કરતી કાર, કમાણી કરાવશે, ખર્ચ લિટરે 15 રૂપિયા
અહીં બની રહી છે ભારતની પ્રથમ અંડરવોટર રેલરોડ, 6 કલાકની મુસાફરી 40 મિનિટમાં
જો વધુ પડતું તેલવાળું જમી લીધું હોય તો અજમાવો આ રીત, મળશે મોટી રાહત

ચાણક્ય નીતિ: આ ચાર કામ બરબાદ કરી દેશે તમારું જીવન, નહી મળે ક્યારેય સફળતા


જો તમે મીઠાઈના શોખીન છો, તો ધ્યાનમાં રાખો કે ખાંડ તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. તેના વધારે પડતા સેવનથી વજન વધે છે. તમે ડાયાબિટીઝના જોખમથી વાકેફ છો, પરંતુ સ્થૂળતા પણ વધે છે. જેમાં ખાંડની માત્રા વધારે હોય તે વસ્તુઓનું સેવન ઓછું કરો. ઓછી માત્રામાં ગળ્યું ખાવાથી ચરબી ધીરે ધીરે ઓછી થશે કારણ કે ચરબીનો વપરાશ થશે, તે ખર્ચ થશે.


પ્રેગન્સી પછી બેડોળ બનેલા શરીરને આ રીતે બનાવો સુપરહોટ, આ રહ્યો પ્રોપર ડાયલ પ્લાન
જેના વગર અધૂરો છે પિત્ઝાનો સ્વાદ એ ઓરેગાનો ઘરે કુંડામાં ઉગાડો, જાણો કેટલો લાગશે સમય
મહિલાઓ માટે ખાસ કામની આ છે ટિપ્સ, હેરફોલથી બચવું હોય કરો આ ઉપાય, દૂર થશે સમસ્યા


સવારે ઉઠવું અને પાણી પીવું સારું છે, પરંતુ તે ગરમ હોવું જોઈએ. ગરમ એટલે કે નવશેકું, એટલું ગરમ ​​નહીં કે તમને સમસ્યાઓ થવા લાગે. ગરમ પાણીમાં લીંબુ અને મધ પીવાથી લાભ થાય છે. આ તમને ડિટોક્સિએટ કરશે અને દિવસભર તમને તાજગી ભર્યા રાખે છે. એક દિવસમાં ઓછામાં ઓછા 10થી 15 ગ્લાસ પાણી પીવું જોઈએ.


Honeymoon Destinations: આહલાદક બની જશે તમારું હનીમૂન, જાણો હિમાચલની આ જગ્યાઓ વિશે
ગુજરાતના આ સ્થળે આવેલું છે પારામાંથી બનેલું શિવલિંગ, દર્શન માટે વિદેશથી આવે છે ભક્તો
સ્નાન કરવા માટે ગરમ પાણી સારું કે ઠંડુ? તણાવ અને ચિંતામાં થશે ઘટાડો, જાણો કારણો


જલદી-જલદી ખાવાની ટેવ બદલો. ખાવાની બધી જ વસ્તું ચાવીને ખાવું જોઇએ. ચાવીને ખાવાથી ખોરાકને ઝડપથી અને યોગ્ય રીતે પચે છે. ખોરાક પચી જવાથી પેટની આસપાસ વધુ ચરબી ભેગી કરતું નથી.


પાણીપુરી ખાનારાઓ અવશ્ય જોજો આ Video, જીંદગીમાં પાણીપુરી ખાવાનું મન નહી થાય
જાણકારી વિના નંગ ધારણ કરશો તો ઉલમાંથી ચૂલમાં પડશો, શુભને બદલે મળશે અશુભ પરિણામ
બંગાળની ખાડીનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધ્યું, 5 દિવસ બાદ મેઘરાજા ભુક્કા બોલાવશે
ફોન પર એક મહિલાનું નોટિફિકેશન અને દુનિયા બદલાઇ ગઇ, ભાંડો ફૂટ્યા પછી જે થયું...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube