shilajit benefits: શિલાજીત એક પ્રાચીન જડીબુટ્ટી છે જેમાં 85 ખનિજ તત્વો હોય છે જે શરીરને સ્ફૂર્તિલું અને જોશ ભર્યું બનાવે છે. શિલાજીતમાં ફુલવિક એસિડ હોય છે જે શરીરના ખનિજ અને તત્વોને ઓબ્જર્બ કરવાની શક્તિ હોય છે. આ એશિયામાં હજારો વર્ષોથી લેવામાં આવે છે કારણ કે તેના ઘણા સ્વાસ્થ્યને લગતા લાભો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10 વર્ષનો રેકોર્ડ તોડ સીટો જીતશે કોગ્રેસ, સટ્ટા બજારનો દાવો- ભાજપને થશે મોટું નુકસાન
Corona Update: ફરી કોરોનાએ ફૂંફાડો માર્યો, આ દેશમાં 1 અઠવાડિયામાં 25 હજાર કેસ


શિલાજીત એ હિમાલયના પ્રદેશમાં જોવા મળતું એક મુખ્ય ખનિજ છે, તે લાંબા સમયથી આયુર્વેદિક દવાઓમાં ઉપયોગમાં લેવાય છે, શિલાજીતમાં ઘણા ફાયદાકારક એન્ટી-ઇંફ્લેમેટરી, એન્ટીઑકિસડન્ટ, હૃદય, યકૃત, યાદશક્તિ વધારનાર અને અસ્થમાથી રાહત આપનાર ગુણધર્મો છે. 


Roti Tips: સુપર સોફ્ટ બનાવવાની જાદૂઇ રીત, પડોશી પણ પૂછશે ભાભી શું છે રાજ
Cars Launch in May: મે 2024 માં લોન્ચ થઇ આ કાર, જાણી લો કિંમત અને મોડલ


શિલાજીત હિમાલય વિસ્તારમાં મળી આવતો એક ખાસ ખનીજ પદાર્થ છે. માનવામાં આવે છે કે તે ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. શારીરિક સમસ્યાઓથી બચાવ અને તેની અસરને ઓછી કરવામાં મદદ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે શિલાજીતના સેવનથી પૌરુષત્વમાં સુધારો થઈ શકે છે. આ લેખમાં અમે તમને શિલાજીતના ફાયદા, શિલાજીતનો ઉપયોગ અને શિલાજીત ખાવાની રીત બતાવી રહ્યા છીએ. સાથે જ શિલાજીતનું નુકસાન પણ જણાવીશું. જેથી શિલાજીતના ફાયદા અને નુકસાન વિશે સમજતાં શિલાજીતના લાભ યોગ્ય રીતે હાંસલ કરી શકાય. તેની સાથે જ તમારે ધ્યાન રાખવું પડશે કે કોઈપણ બીમારીની સારવાર ડોક્ટરની સલાહ પર જ શક્ય છે. શિલાજીત માત્ર સ્વસ્થ રાખી શકે છે કે પછી સમસ્યામાં થોડી રાહત આપી શકે છે. 


Grah Gochar 2024: 1 જૂનથી નોટોના ઢગલામાં આળોટશે 4 રાશિના લોકો, ગ્રહોના સેનાપતિ કરાવશે જલસા
Agriculture Idea: ખેતરમાં લગાવો 'રૂપિયાનું ઝાડ', ફક્ત 5 વર્ષમાં કરોડપતિ બનાવી દેશે આ ઝાડ


શિલાજીત શું છે?
શિલાજીત એક પ્રાકૃતિક ખનીજ પદાર્થ છે. તેનું નિર્માણ પ્રાકૃતિક રીતે જ થાય છે. પરંતુ તેને બનવામાં હજારો વર્ષ લાગે છે. સંશોધનકર્તાઓનું માનવું છે કે યૂફોરેબિયા, રાયલિયાના અને ટ્રાઈફોલિયા રેપેન્સ જેવા છોડની પ્રજાતિઓના ડિકમ્પોઝીશન પછી તે તૈયાર થાય છે. તેના આધારે શિલાજીતને પ્રકૃતિની એક અનમોલ ઉત્પાદન પણ માનવામાં આવે છે. તે ચીકળો હોય છે અને શુદ્ધ રૂપમાં ગૌમૂત્રની મહેક આવે છે. 


Air Conditioner: હજારોનું બિલ બચાવે છે આ 5 સ્ટાર રેટિંગવાળા AC, માર્કેટમાં 2 ટનના એસીની છે ખૂબ ડિમાન્ડ
Ghost Marriage: ભૂતોએ કર્યા લગ્ન...30 વર્ષ પહેલાં મરી ગયેલી છોકરી માટે વર જોઇએ છે?


શિલાજીતના ફાયદા:


શિલાજીતમાં રહેલા ટુકડાઓ શરીરની અંદર રહેલા ઝેરી તત્વોને નષ્ટ કરે છે અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.


શિલાજીતમાં હાજર એન્ટી એજિંગ ગુણો શરીરને યુવાન અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.


શિલાજીતમાં હાજર એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો શરીરમાં સોજો ઘટાડવામાં મદદ કરે છે.


શિલાજીતમાં હાજર એન્ટી-સ્ટ્રેસ ગુણ શરીરને તણાવથી દૂર રાખવામાં મદદ કરે છે.


Silver Price: મે મહિનામાં ચાંદીમાં 10,000 રૂપિયાથી વધુનો ઉછાળો, અધધ મોંઘી થઇ ચાંદી
કયું ફ્રીજ તમારા ઘર માટે રહેશે યોગ્ય, સિંગલ ડોર, ડબલ ડોર કે પછી ટ્રિપલ ડોર?


શિલાજીતમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ શરીરને કેન્સર જેવા જોખમોથી બચાવવામાં મદદ કરે છે.


શિલાજીતમાં જોવા મળતું મેગ્નેશિયમ લોહીમાં ગ્લુકોઝના લેવલને કંટ્રોલ કરે છે 


શિલાજીતમાં હાજર એન્ટિ-વાયરલ ગુણો શરીરને વાયરસથી બચાવવામાં મદદ કરે છે.


શિલાજીત આપણા હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. એમાં કેલ્શિયમ, મૅગ્નેશીયમ, નિક્લ અને સ્ટ્રોન્ટીયમ જોવા મળે છે, જે હાડકાની નબળાઈ દૂર કરી આર્થરાઇટિસ જેવી બીમારીઓમાં રાહત આપે છે. 


શિલાજીત એક પાવરફૂલ એન્ટીઓક્સીડટ છે, જે ત્વચાના ફ્રી રેડિકલ ડેમેજને ઓછું કરી કરચલીઓને દૂર કરે છે. એથી શિલાજીતના ઉપયોગથી ત્વચાની રંગત ધીરે ધીરે નીખવા લાગે છે. સાથે ચહેરો લાંબા સમય સુધી જવાન બની રહે છે. 


મહિલાઓમાં પીરિયડ્સ જેવી સમસ્યા જેમ કે ઓછું કે બધારે બિલ્ડીંગ થવું, પેટમાં દુ:ખાવો થવો, અનિયમિત માસિકધર્મ જેવી સમસ્યા શિલાજીતના ઉપયોગથી ખત્મ થઇ જાય છે