Disadvantages of Dried Fruits: સામાન્ય રીતે ડ્રાયફ્રૂટ્સને આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલાક લોકોએ ડ્રાયફ્રૂટ્સનું સેવન ન કરવું જોઈએ? હા, એ સાચું છે, કેટલાક લોકોને ડ્રાય ફ્રૂટ્સની સમસ્યા થઈ શકે છે. તમે વિચારતા હશો કે જ્યારે તે આટલું ફાયદાકારક છે તો તેને ખાવાથી કેવી રીતે ના પાડી શકાય. વાસ્તવમાં દરેકના શરીરની અલગ-અલગ જરૂરિયાતો હોય છે, જો તેમાં ડ્રાય ફ્રૂટ્સનું પ્રમાણ વધુ હોય તો સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દોઢ વર્ષ બાદ 'ક્રૂર' કેતુ કરશે ગોચર, પૈસા-સ્વાસ્થ્યનું નુકસાન વેઠશે આ 3 રાશિઓ
ભારતની આ 5 જગ્યાઓને કહેવામાં આવે છે 'જન્નત', એવું લાગશે કે જાણે સપનામાં છો તમે
Suryakumar Yadav: બનારસની ગલીઓથી નિકળ્યો ભારતનો મિસ્ટર 360, 31 ની ઉંમરમાં કર્યું ડેબ્યૂ


આ લોકોએ વધુ પડતા ડ્રાયફ્રુટ્સ ન ખાવા જોઈએ
1. ડાયાબિટીસના દર્દીઓ

ડ્રાયફ્રૂટ્સમાં તમારા શરીર માટે પોષક તત્વોનો મહત્વનો સ્ત્રોત હોય છે, પરંતુ કેટલાક સૂકા ફળોમાં ગ્લુકોઝનું પ્રમાણ વધુ હોય છે, જે બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે. જો તમે આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવ તો તેનું સેવન તરત જ બંધ કરી દેવું વધુ સારું છે.


અમદાવાદ સહિત દેશના 5 એવા રેલવે સ્ટેશન,જ્યાં પુરૂષ નહી પણ મહિલાઓ સંભાળે છે જવાબદારી
ધોધમાર વરસાદ માટે થઇ જાવ તૈયાર, શનિવાર સુધી વરસશે વરસાદ, IMD એ જાહેર કર્યું એલર્ટ


2. જેઓ વજન ઘટાડવા માંગો છે
ડ્રાય ફ્રૂટ્સ હેલ્ધી હોય છે પરંતુ તે કેલરીથી ભરપૂર હોય છે અને તેમાં વિટામિન અને મિનરલ્સ તેમજ ફેટ હોય છે. જો તમે વજન ઓછું કરવા ઈચ્છો છો, તો તમારે ડ્રાય ફ્રુટ્સનું પ્રમાણસર સેવન કરવું જોઈએ અથવા તેને તમારા આહારમાંથી દૂર કરવું જોઈએ.


શું પાણી પીવાથી ઘટે છે  Belly Fat? જાણો આ દાવામાં કેટલી સચ્ચાઇ અને કેટલી ભ્રમણા
મુઘલોના રાજમાં કેવી રીતે થતા હતા તલાક? બનાવવામાં આવ્યા હતા કડક નિયમો


3. એલર્જીનો શિકાર
કેટલાક લોકોને ડ્રાયફ્રૂટ્સથી એલર્જી થઈ શકે છે, જો તમને ડ્રાય ફ્રૂટ્સ ખાધા પછી ખંજવાળ અથવા ચક્કર આવવા લાગે તો તમારે તેને ખાવાનું બંધ કરવું જોઈએ અને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ડ્રાય ફ્રૂટ્સ પ્રકૃતિમાં ગરમ ​​હોવાથી, તે તમારી ત્વચા પર નકારાત્મક અસર કરી શકે છે.


હકીકત કે માયાજાળ! મકબરા ખોલનારાઓને કેમ લાગતો હતો મિશ્રના રાજાનો શ્રાપ
150 ફિલ્મોમાં બળાત્કારના સીન ભજવનાર પર રાજેશ ખન્નાની સાળી હતી ફીદા, ન કરી શકી લગ્ન


આ વાતનું રાખો ધ્યાન
ડ્રાયફ્રૂટ્સ ગરમ ખોરાકમાં સામેલ હોવાથી ઉનાળાની ઋતુમાં તેને મર્યાદિત માત્રામાં ખાઓ, શિયાળાની ઋતુમાં તે તુલનાત્મક રીતે ફાયદાકારક હોય છે, પરંતુ બેદરકારી તમને નુકસાન પહોંચાડી શકે છે, તેથી આહાર નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.


અમીર બનવાના ઉપાય, 5 રૂપિયાનો આ ટોટકો દૂર કરી દેશે ગરીબી, આજે જ કરો ટ્રાય
Vastu Tips: ઓશિકા નીચે રાખીને ઉંઘો આ વસ્તુઓ, ચૂંબકની માફક ખેંચી લાવશે ધન, ચમકી જશે ભાગ્ય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube