નવી દિલ્હીઃ દેશમાં આધાર કાર્ડ ધારક નાગરિકોની સંખ્યા 125 કરોડની પાસ પહોંચી ગઈ છે. આધાર કાર્ડ જારી કરતી સંસ્થા ભારત યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી (Unique Identification Authority of India) તરફથી આ જાણકારી આપવામાં આવી છે. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીએ કહ્યું કે, આધાર જારી કરવાના મામલામાં નવો પાયાનો પથ્થર સાબિત થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેનો અર્થ છે કે હવે દેશના સવા અબજ લોકોની પાસે આધાર કાર્ડ છે. મહત્વનું છે કે, ઘણી જરૂરી સરકારી સેવાઓ અને અન્ય ઘણી જગ્યા પર આધાર કાર્ડને દસ્તાવેજ તરીકે માન્યતા પ્રાપ્ત છે. આધાર કાર્ડમાં કોઈપણ વ્યક્તિનું નામ, સરનામું અને બાયોમેટ્રિક ડિટેલ નોંધાઈ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....