વિશાખાપટ્ટનમઃ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શિપયાર્ડમાં ક્રેન દુર્ઘટનામાં 11 મજૂરોના મોત થયા છે. વિશાખાપટ્ટનમના જિલ્લા કલેક્ટર વિનય ચંદે આ મામલાની પુષ્ટિ કરી છે. દુર્ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે શિપયાર્ડમાં લાગેલી ક્રેન અચાનક નીચે પડી જાય છે. ક્રેનની નીચે દબાવાથી લોકોના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઇટ પર હાજર હતા 18 મજૂર
તો અમંત્રી અવંતિ શ્રીનિવાસે આ ઘટનાની જાણકારી લેતા અધિકારીઓને તત્કાલ પગલાં ભરવાનું કહ્યું છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે ભારે ક્રેનની પાસે કુલ 18 મજૂર કામ કરી રહ્યાં હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર