બેંગ્લુરુ: કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં કોરોનાના 24 દર્દીઓના મોતથી હડકંપ મચી ગયો છે. આ દુખદ ઘટનાક્રમ ચામરાજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં સામે આવી છે. આ મામલે પ્રદેશના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ જિલ્લા કલેક્ટર સાથે વાત કરીને સ્થિતિની સમીક્ષા કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીએ પૂછ્યો વેધક સવાલ
કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ રાજ્ય સરકારને આડે હાથ લેતા પૂછ્યું કે આ હત્યા છે કે મોત. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યો છે. 


Covid 19 વિરુદ્ધ જંગમાં ભારતની મદદે આવ્યું Cricket Australia, આટલા રૂપિયા દાન કર્યા


Oxygen ની અછત મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યું 'અલ્ટીમેટમ', જાણો શું કહ્યું?


સ્ટડીમાં દાવો: Covid-19 ને હરાવ્યા બાદ પણ અનેક મહિના પછી કોરોનાથી થઈ શકે છે મોત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube