નવી દિલ્હી: સોમવાર સવારે મણિપુરના ચુરચંદપુર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર પર ભૂકંપના આંચકાની 4.5 તીવ્રતા જણાવી રહ્યાં છે. ભૂકંપના આંચકાનો અનુભવ થતા જ લોકો ઘરથી બહાર આવી ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: રામ મંદિર માટે કુંભમાં આજે થશે પરમ ધર્મ સંસદ, દેશ-વિદેશના જોડાશે પ્રતિનિધિ


ભૂકંપના આંચકા વિશે જાણકારી આપતા એક અધિકારીએ જણાવ્યું કે, સવારે 5.15 મીનિટ પર ચુરચંદપુર વિસ્તારમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. જોકે આ ભૂકંપના આંચકામાં કોઇ જાનહાની થયાના સમાચાર મળ્યા નથી.


વધુમાં વાંચો: ગડકરીના નિવેદનથી રાજકીય ભૂકંપ, ઓવૈસી બોલ્યા-'પીએમ મોદીને અરીસો દેખાડી રહ્યાં છે'


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...