મુંબઈઃ મુંબઈમાં એક બહુમાળી ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં 5 લોકોનાં મોત થયા છે અને 2 લોકો ઘાયલ થયા છે. અત્યારે રાહત-બચાવ કાર્ય ચાલુ છે અને મૃતાંક વધવાની શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયપુરઃ બ્રેઈન સર્જરી દરમિયાન હનુમાન ચાલીસા બોલતો રહ્યો દર્દી અને પછી....


મુંબઈના તિલકનગર વિસ્તારમાં ગણેશન નગર નજીક આવેલી સરગમ સોસાયટીની એક 15 માળની બહુમાળી ઈમારતના 14મા માળે ભીષણ આગ ફાટી નિકળી હતી. આગ બુઝાવવા માટે ફાયરબ્રિગેડના 8 ફાયરફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને હાલ રાહત બચાવકાર્ય પૂરજોશમાં ચાલુ છે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો....