Agnipath Scheme: કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે અગ્નિપથ યોજનાનું અનાવરણ કર્યું, જે દેશના સશસ્ત્ર દળોને આધુનિક બનાવવા, યુવાનો માટે રાષ્ટ્રની સેવા કરવાની તકોનું સર્જન કરવા અને સૈનિક દ્વારા,  કુશળ યુવાનોનો મોટો સમૂહ તૈયાર કરવા માટે એક પરિવર્તનશીલ પગલું છે જે ભારતની સમગ્ર સંરક્ષણ સજ્જતામાં યોગદાન આપી શકે છે, તેમજ યુવાઓની કુશળતા અને અનુભવથી તેઓ પોતાના માટે તકો સર્જી શકે છે અને અર્થતંત્રની વૃદ્ધિમાં ફાળો આપી શકે છે.


સ્કિલ ઈન્ડિયા અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય (MSDE) અગ્નિપથ યોજના સાથે સંકળાયેલા હોવાનો ગર્વ અનુભવે છે અને દેશ યુવા ભારતીયોની ભાવિ-તૈયાર સેના તૈયાર કરે છે ત્યારે કાર્યક્રમનાં અમલીકરણમાં સશસ્ત્ર દળો સાથે મળીને કામ કરશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube