Corona દર્દીઓ બિનજરૂરી સીટી સ્કેન કરાવતા હોય તો સાવધાન! ડો. ગુલેરિયાએ કહ્યુ- થઈ શકે છે કેન્સર
હાલમાં કોરોના કાળમાં લોકો સીટી સ્કેન કરાવી રહ્યાં છે. ઘણા દર્દીઓ બિનજરૂરી સીટી સ્કેન કરાવી રહ્યાં છે, તેનાથી નુકસાન થવાનો પણ ખતરો રહેલો છે. આજે એમ્સના ડાયરેક્ટરે લોકોને ચેતવ્યા છે.
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસ (Corona Crisis) ના વધી રહેલા કેસો વચ્ચે લોકોમાં ભારે ચિંતા છે. તેનાથી ડરીને લોકો અલગ-અલગ પ્રકારના ઉપાયોગ કરલા લાગે છે અને તે વધુ ઘાતક સાબિત થઈ રહ્યાં છે. એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યુ કે, જે દર્દી વારંવાર સીટી સ્કેન કરાવી રહ્યાં છે, તે જીવ સાથે એક મોટો ખતરો લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, સીટી સ્કેનથી કેન્સર થવાનો ખતરો થઈ રહ્યો છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube