નવી દિલ્હી: 1 જૂલાઇથી શરૂ થઇ રહેલી અમરનાથ યાત્રા રક આતંકી હુમલાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ગુપ્ત સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર પાકિસ્તાન સમર્થિત આતંકી સગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી બાલટાલ રૂટથી આયોજીત થનારી અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષા દળોને નિશાન બનાવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- J&K: બડગામમાં સુરક્ષા દળોએ ઠાર માર્યો 1 આતંકી, અન્ય આતંકવાદીઓની શોધ ચાલું


અમરનાથ યાત્રાને લઇને મલ્ટી એજન્સી સેન્ટરની તરફથી જાહેર કરવામાં આવેલા સ્પેસિફિક એલર્ટ અનુસાર જમ્મૂ કાશ્મીરના ગાંદરબલ અને કંગન વિસ્તારના પર્વતોમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાનો ગુપ્ત રિપોર્ટ સામે આવ્યો છે. જણાવી દઇએ કે, અમરનાથ યાત્રાના બે રૂટમાંથી બાલટાલ રૂટ એક છે. આ રૂટ પર 1 જુલાઇથી અમરનાથ યાત્રા શરૂ થઇ રહી છે.


વધુમાં વાંચો:- G-20 સમિટમાં PM મોદીએ કહ્યું- જાપાન, અમેરિકા અને ઇન્ડિયાનો અર્થ છે ‘JAI’


આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો, ભારત-USAના સંબંધ વધુ મજબૂત થશે: PM મોદી


તેમણે જણાવ્યું કે, ‘કોઈ ઢીલાશ હોવી ન જોઈએ. એસપીઓને કડકથી પાલન સુનિશ્ચિત કરવું જોઇએ. વરિષ્ઠ અધિકારીઓના વ્યક્તિગત રીતે વ્યવસ્થાનું મોનીટરીંગ કરવું જોઇએ.’ માહેશ્વરીએ કહ્યું કે, તેમણે (શાહએ) હિંસા મુક્ત યાત્રા સુનિશ્ચિત કરવા માટે બધી જ સુરક્ષા એજન્સીઓને સંપૂર્ણ રીતે સતર્ક રહેવા અને બધા સાવચેતીના પગલાં લેવા સૂચનાઓ આપી છે. તેમણે જમાવ્યું કે, મંત્રીના કાફલાની આવન જાવન માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરના મહત્વ પર ભાર આપ્યો અને ખાસકરી કાફલાને સમય પર રવાના કરવા પર ભાર આપ્યો.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...