નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ને દિલ્હીની એમ્સમાંથી આજે રજા આપવામાં આવી. અમિત શાહ કોરોના (Corona Virus) સંક્રમણથી ઠીક થયા બાદ 18 ઓગસ્ટના રોજ એમ્સ (AIIMS) માં દાખલ થયા હતાં. આજે સવારે તેઓ પોતાના નિવાસસ્થાને પહોંચી ગયા. આ અગાઉ શનિવારે એમ્સ પ્રશાસને કહ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહ હવે બિલકુલ સાજા થઈ ગયા છે. જલદી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube