નવી દિલ્હી: કોરોના સંક્રમણના કારણે છેલ્લા કેટલાક દિવસોથી એમ્સમાં દાખલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સ્વસ્થ થઇ ગયા છે. તેમને જલદી એમ્સમાંથી રજા આપવામાં આવી શકે છે. હોસ્પિટલના અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે, અમિત શાહે 2 ઓગસ્ટના ટ્વિટર પર કહ્યું હતું કે, તે કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ત્યારબાદ ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ત્યાંથી સાજા થયા બાદ તેમને રજા આપવામાં આવી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર