નવી દિલ્હી: માનવાધિકારો માટે કામ કરનારી બિન સરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા એમનેસ્ટી ઈન્ટરનેશનલે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન  સાધ્યું છે. સંસ્થાએ પીએમ મોદી પર મોટા આરોપ લગાવ્યાં છે. એમનેસ્ટી ઈન્ટરનેશલે ટ્વિટ કરીને કહ્યું છે કે પીએમ મોદીએ માનવાધિકારની સુરક્ષાનું વચન આપ્યું હતું પરંતુ વડાપ્રધાન માનવાધિકાર કાર્યકર્તાઓ અને એવા સંગઠનોને નિશાન બનાવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં ખેડૂતોના હલ્લાબોલની મોટી અસર, CM યોગીએ આપ્યાં મહત્વના નિર્દેશ 


આ બાજુ ભાજપે એમનેસ્ટીના આ આરોપો પર પલટવાર કર્યો છે. ભાજપે કહ્યું છે કે એમનેસ્ટી ઈન્ટરનેશનલ પીએમ મોદીની પાછળ પડી છે. ભાજપનું કહેવું છે કે આ સંસ્થા ભારતને દુનિયામાં બદનામ કરી રહી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે  કરો ક્લિક...