ઈટાનગરઃ અરૂણાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્યએ શનિવારે એક ચોંકાવનારો દાવો કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય નિનોન્ગ એરિંગે દાવો કર્યો કે ચીની સેનાએ સરહદ પરથી પાંચ ભારતીયોનું અપહરણ કરી લીધું છે. તેમણે જણાવ્યું કે, પ્રદેશના ઉપરી સુબનસિરી જિલ્લાના પાંચ લોકોનું કથિત રીતે ચીની સૈનિકોએ અપહરણ કર્યું છે. થોડા મહિના પહેલા પણ આ પ્રકારની ઘટના થઈ હતી. ચીનની સેનાએ જવાબ આપવો જોઈએ. 


લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube