રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ અને સમય
રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરી 2024ના રોજ બપોરે 12.20 મિનિટ 8 સેકન્ડથી 12 વાગ્યાને 30 મિનિટ 32 સેકન્ડનું શુભ મુહૂર્ત કાઢવામાં આવેલું છે. આવામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે ફક્ત 84 સેકન્ડનો જ સમય મળશે.