નવી દિલ્હીઃ યોગ ગુરૂ બાબા રામદેવ એલોપથી પર આપેલા નિવેદન બાદ દેશના અલગ-અલગ રાજ્યોમાં તેમની વિરુદ્ધ નોંધાયેલી FIR મુદ્દે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. બાબા રામદેવે પોતાની અરજીમાં એલોપથી પર કથિત ટિપ્પણી બાદ બિહાર અને ઝારખંડમાં નોંધાયેલી એફઆઈઆર પર પ્રતિબંધ લગાવવા અને તેને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. 


યોગ ગુરૂ બાબા રામદેવે વિભિન્ન રાજ્યોમાં તેમની વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરમાં કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતા સર્વોચ્ચ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અરજીમાં પટના અને રાયપુરમાં નોંધાયેલી એફઆઈઆર પર પ્રતિબંધ લગાવવા અને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube