નવી દિલ્હી: મહારાષ્ટ્ર અને હરિયાણામાં જે પ્રકારે ચૂંટણી પરિણામો જોવા મળ્યા છે તેને જોતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી દર વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પર જીતી શકે નહીં. ઓવૈસીએ કહ્યું કે ભાજપ માટે આ ખતરાની ઘંટી છે. હરિયાણામાં પીએમ મોદીએ 12-15 રેલીઓ કરી છતાં પરિણામો તેમના પક્ષમાં ન આવ્યાં જેનો અર્થ એ થયો કે ચીજો હવે બદલાઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2019 : 161 સીટ સાથે ભાજપ-શિવસેના ગઠબંધન સૌથી મોટો પક્ષ


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...