નવી દિલ્હી: વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પોતાના પહેલા પ્રવાસે છે. પીએમ મોદી આજે કેરળમાં જ રહેશે. પીએમ મોદી કેરળના ત્રિસુરમાં ભાજપના કાર્યકરોને સંબોધી રહ્યાં છે. આ અગાઉ તેમણે પ્રસિદ્ધ ગુરુવાયૂર મંદિરમાં ખાસ પૂજા કરી. જનસભાને સંબોધતા  તેમણે કહ્યું કે દેશના ગરીબોએ ઘર વેચવા ન પડે તે માટે અમે 5 લાખની સુવિધા આપી રહ્યા છીએ. પરંતુ કેરળના લોકોને આ સુવિધા મળી રહી નથી. કારણ કે અહીંની સરકારે આ સુવિધાને  લાગુ કરવાની ના પાડી દીધી છે. અમે અપીલ કરીએ છીએ કે તેઓ સ્વીકારે જેથી કરીને કેરળના લોકો તેનો ફાયદો ઉઠાવી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8 જૂન 2019, 3.48 વાગે


  • બીજી વાર વડાપ્રધાન બન્યા બાદ પોતાના પહેલા વિદેશ પ્રવાસ અંતર્ગત પીએમ મોદી માલદીવ પહોંચ્યાં. માલે એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત


8 જૂન 2019, 12.20 વાગે


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...