ભોપાલ: અયોધ્યામાં આજે રામ મંદિરનુ ભૂમિ પૂજન થયુ અને આ સમય પર મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા કમલનાથે તેમના નિવાસ પર રામ દરબાદનું આયોજન કર્યું.


આ સમય પર કમલનાથે કહ્યું, આજે દેશમાં ઐતિહાસિક દિવસ છે. દરેક ભારતીય ઇચ્છતો હતો કે રામ મંદિરનું નિર્માણ શરૂ થયા. રાજીવ ગાંધીએ વર્ષ 1985માં સૌ પ્રથમ વખત તાળા ખોલાવ્યા હતા. તેમણે વર્ષ 1989માં કહ્યું કે રામ રાજ્ય આવશે અને રામ મંદિર બનવું જોઇએ.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube