નવી દિલ્હી: જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં જોડાવવાના અહેવાલો પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ખરેખર દુ:ખી જણાતા હતાં. તેમની આખી બોડી લેન્ગ્વેજમાં નિરાશા છલકી રહી હતી. તેમણે પોતાની મિત્રતા અને વિચારધારાની દુહાઈ આપતા સિંધિયાને શ્રાપ પણ આપી દીધો કે તેમને ભાજપમાં ક્યારેય સન્માન નહીં મળે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...