નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના વાયરસ (Corona Virus) ના વધતા કેસ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) નિવેદન આપ્યું છે. કેજરીવાલે કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં કેસ ઝડપથી વધી રહ્યાં છે. કારણ કે ટેસ્ટિંગમાં ઝડપ આવી છે. કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં મોટાભાગના લોકોને કોરોનાના હળવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. જેમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર રહેતી નથી, દર્દી પોતાના ઘરે જ સારવાર હેઠળ છે. તેમણે કહ્યું કે આગળ આઈસીયુવાળા બેડ વધારવામાં આવશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube