નવી દિલ્હી: દિલ્હીના શાસ્ત્રી પાર્ક સ્થિત ફર્નિચર માર્કેટમાં મોડી રાતે લગભગ 12.45 વાગે ભીષણ આગ લાગી. ઘટનાની સૂચના મળતા જ ફાયર વિભાગનાી 32 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આગ લાગવાથી માર્કેટમાં લગભગ 250 ફર્નિચર અને હાર્ડવેરની દુકાનો તેની ઝપેટમાં આવી ગઈ. આ ઘટનામાં આઠ લોકોને રેસ્ક્યૂ કરાયા. આગ ઓલવવા માટે ફાયર વિભાગે ખુબ જદ્દોજહેમત કરવી પડી. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે સવારે લગભગ 3 વાગે આગ પર કાબુ મેળવવામાં આવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી ફાયર સર્વિસમાં આસિસ્ટન્ટ ડિવિઝનલ ઓફિસ રાજેશ શુક્લાના જણાવ્યાં મુજબ શાસ્ત્રી પાર્કમાં એક ફર્નિચર બજારમાં આગ લાગી. આગ લાગવાની સૂચના મળતા જ 32 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા અને આગ બુઝવવાનું કામ શરૂ કર્યું. આઠ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. 


Corona Vaccination ની રેસમાં અમેરિકા-ચીન કરતા આગળ નિકળ્યું ભારત, 85 દિવસમાં પાર કર્યો આ આંકડો


Maharashtra માં 55 હજારથી વધુ કેસ, એક-બે દિવસમાં થઈ શકે છે લૉકડાઉનની જાહેરાત


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube