Jahangirpuri Violence: દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં થયેલી હિંસાની તપાસ કરવા માટે પહોંચેલી પોલીસની ટીમ પર ફરી એકવાર પથ્થરમારો થયો છે. દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાની પ્રેસ કોન્ફરન્સની ગણતરીની પળો બાદ જહાંગીરપુરી વિસ્તારમાં પથ્થરમારો થયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ તપાસ  કરવા માટે પહોંચેલી પોલીસની ટીમે એક વ્યક્તિને પૂછપરછ માટે અટકાયતમાં લીધો ત્યારે કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો. જો કે વિસ્તારમાં તૈનાત પેરા મિલેટ્રી ફોર્સે તરત એક્શન લીધુ. 


હિંસામાં સામેલકોઈને પણ છોડવામાં આવશે નહીં
સોમવારે દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે આ હિંસામાં સામેલ કોઈને પણ છોડવામાં આવશે નહીં. ભલે તે કોઈ પણ વર્ગ, પંથ કે ધર્મનો હોય. તેમણે જણાવ્યું કે આ મામલે તપાસ માટે 14 ટીમ બનાવવામાં આવી છે.


Maharashtra: વિવાદ વચ્ચે મોટો નિર્ણય, ધાર્મિક જગ્યાઓ પર મંજૂરી બાદ જ લાઉડ સ્પીકર લગાવી શકાશે


World Heritage Day: સરકારનો નિર્ણય, ઐતિહાસિક સ્મારકોમાં આ દિવસોએ જશો તો નહીં ખર્ચવા પડે ટિકિટના પૈસા


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube