નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર કોવિડ-19 (COVID-19)થી જોડાયેલા મિથ્યા વાયરલ થઈ રહ્યાં છે. કોરોનાથી જોડાયેલો એક સવાલ લોકોના મનમાં છે કે, શું ગરમ પાણીથી ન્હાવાથી કોરોના વાયરસથી બચી શકાય છે? આ સવાલનો જવાબ સરકારના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી જણાવવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- માંડ-માંડ બચ્યા NCP સુપ્રીમો શરદ પવાર, કાફલામાં સામેલ પોલીસની ગાડી પલટી


ઇન્ડિયા ફાઈટ્સ કોરોનાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલના જણાવ્યા અનુસાર, ગરમ પાણીથી ન્હાવાથી કોરોના વાયરસથી બચી શકાતું નથી. પરંતુ રોજ સ્નાન કરી શારીરિક સ્વચ્છતા બનાવી રાખવાની સલાહ આપવામાં આવી છે. જે અપ્રત્યક્ષ રીતે ઘણા સંક્રમણોનો ખતરો ઓછો કરી શકે છે.


આ પણ વાંચો:- કોરોના વિરૂદ્ધ જંગ! પ્લાઝ્મા બેંક પર દિલ્હી સરકારે મોટી જાહેરાત


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube