શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પંથા ચોકમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં 3 આતંકીઓ ઠાર થયા છે. આ જોઈન્ટ ઓપરેશનમાં પોલીસના એક ASI પણ શહીદ થયા છે. હાલ અન્ય આતંકવાદીઓની શોધમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. અત્રે જણાવવાનું કે વિસ્તારમાં સીઆરપીએફ (CRPF)ની નાકા પાર્ટી પર થયેલા ફાયરિંગ બાદ આ અથડામણ શરૂ થઈ હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube