નવી દિલ્હી : સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે ચાલી રહેલી બેઠક પુર્ણ તઇ ચુકી છે. આ બેઠકનું કોઇ અનિર્ણિત રહી હતી. ખેડૂતો અને સરકારમાં કોઇ મુદ્દા અંગે સંમતી સાધી શકાઇ નહોતી. મળતી માહિતી અનુસાર સરકાર અને ખેડૂતો વચ્ચે આગામી બેઠક હવે 3 ડિસેમ્બરે થવાની છે. ખેડૂતોનું આંદોલન યથાવત્ત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીના વિજ્ઞાન ભવનમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર (Narendra Singh Tomar), પીયૂષ ગોયલ (Piyush Goyal) અને સોમ પ્રકાશે (Som Prakash) ખેડૂત નેતાઓ સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં 32 ખેડૂત સંગઠનનાં નેતાઓ જોડાયા હતા. 
 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube